રવિવાર, 7 સપ્ટેમ્બર, 2025

વર્ષ 2025 શ્રાદ્ધની સંપૂર્ણ યાદી | shradh 2025 start date and time gujarati Calender | Okhaharan

વર્ષ 2025 શ્રાદ્ધની સંપૂર્ણ યાદી | shradh 2025 start date and time gujarati Calender | Okhaharan


shradh-2025-start-date-and-time
shradh-2025-start-date-and-time

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું
વર્ષ 2025 શ્રાદ્ધની સંપૂર્ણ યાદી 

shradh 2025 start date and time gujarati

ભાદરવા માસના વદ પક્ષ ને પિતૃ પક્ષ અથવા પિતૃ દિવસો કહેવામાં આવે છે .આ દિવસોમાં પિતૃ સંબઘીત  દરેક કાયૅ કરવામાં આવે છે. કોઈ પણ શુભ કાયૅ કરવામાં આવતુ નથી.



વર્ષ 2025 માં શ્રાદ્ધ ક્યારે શરૂ થશે અને શ્રાદ્ધનું સંપૂર્ણ કેલેન્ડર 

shradh 2025 start date and time gujarati
7 સપ્ટેમ્બર 2025 , - પૂર્ણિમા શ્રાદ્ધ
8 સપ્ટેમ્બર 2025, - એકમ શ્રાદ્ધ
9 સપ્ટેમ્બર 2025, - દ્વિતિયા શ્રાદ્ધ
10 સપ્ટેમ્બર 2025, - તૃતીયા શ્રાદ્ધ, ચતુર્થી શ્રાદ્ધ
11 સપ્ટેમ્બર 2025, - પંચમી શ્રાદ્ધ
12 સપ્ટેમ્બર 2025, - ષષ્ઠી  શ્રાદ્ધ
13 સપ્ટેમ્બર 2025, - સપ્તમી  શ્રાદ્ધ
14 સપ્ટેમ્બર 2025 - અષ્ટમી  શ્રાદ્ધ
15 સપ્ટેમ્બર 2025 - નવમી  શ્રાદ્ધ
16 સપ્ટેમ્બર 2025, - દશમી શ્રાદ્ધ
17 સપ્ટેમ્બર 2025, - એકાદશી શ્રાદ્ધ
18 સપ્ટેમ્બર 2025, - દ્વાદશી  શ્રાદ્ધ
19 સપ્ટેમ્બર 2025, - ત્રયોદશી શ્રાદ્ધ
20 સપ્ટેમ્બર 2025, - ચતુર્દશી શ્રાદ્ધ
21 સપ્ટેમ્બર 2025, - સર્વ પિતૃ અમાવસ્યા

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 26 જુલાઈ, 2025

આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી શનિ ચાલીસા "" | Shani Chalisa Gujarati Lyrics | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો ""  શ્રી શનિ ચાલીસા "" | Shani Chalisa Gujarati Lyrics |  Okhaharan 

shani-chalisa-gujarati-lyrics
shani-chalisa-gujarati-lyrics

 આપણો કરીને શનિ ચાલીસા નો પાઠ જેનાથી તમારી સાડાસાતી નો પ્રભાવ ઓછો થાય છે.

 શ્રી શનિ ચાલીસા

શ્રી ગુરુપદ કો પરસકર, ધર ગણેશક

 શનિ ચાલીસા રચું મૈં નિજમતકે  અનુમાન



(ચોપાઈ)


જય શ્રી શનિદેવ મહારાજા, જયકૃષ્ણા ગોરી સિર તાજા

 - સૂર્ય સુત છાયાકે નન્દન, મહાબલી તુમ અસુર

પિંગલ મન્દ રૌદ્ર શનિ ભામા, કરહુ જનકે પૂરણ કામા

 શ્યામ વરણ હૈ અંગ તુમ્હારા, ક્રૂર દષ્ટિ તન ક્રોધ આપનારા

 ક્રીટ મુકુટ કુંડલ છિવ છાજે, ગલ મુક્તનકી માલા વિરાજે

હાથ કુઠાર દુષ્ટનકો મારણ, ચક્ર ત્રિશૂલ ચતુર્ભુજ ધારણ

પર્વત રાઈ તુલ્ય કરો તુમ,. તિનહાકે સિર સત્ર ધરો તુમ.


જો જન તુમસે ધ્યાન લગાવે, મન વાંછિત ફલ શીઘ્ર પાવે

જાપર કૃપા આપકી હોઈ, જો ફલ ચહૈ મિલે હૈ સોઈ

જાપર કોપ કઠિન તુમ તાના, ઉસકા નહીં ફિર લગત ઠિકાના, 

સાંચે દેવ આપ હો સ્વામી, ઘટ ઘટ બાસી અન્તરયામી,

 દશરથ નૃપકે ઉપર આયે, શ્રી રઘુનાયક વિપિન પઠાયે.

રાક્ષસ હાથ સિયા હરબાઈ, લક્ષ્મણ ઉપર શક્તિ ચલાઈ

 ઇતના દુઃખ રામકો દીન્હા, નાશ લંકપતિ કુલકા કીન્હા

ચેટક તુમસે સબહિં દિખાયે, બલશાલી ભૂપ ચોર બનાયે

જિસને છોટા તુમહિ બતાયા, રાજપાટ સબ ફૂલ મિલાયા

 હાથ પાંવ તુમ દિયે કટાઈ, પાટ તેલિયાકી હકવાઇ

 ફિર સુમિરન તુમ્હારા ઉન કિયા, દિયે હાથ પૈર રાજી કર દિયા

યુગલ બ્યાહ ઉસકે ક૨વાયે, શોર નગ્ર સબરેમેં છાયે.


 જો કોઈ તુમકો બુરા બતાવે, સો નર સુખ સપને નહીં પાવે.

 દશા આપકી સબ પર આવે, ફલ શુભ અશુભ શીઘ્ર દિખલાવે. 

તીનહું લોક તુમ્હેં સિર નાવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ મનાવે.

લીલા અદ્ભુત નાથ તુમ્હારી, નિશદિન ધ્યાન ધરત નર-નારી.

કહાં તક તુમ્હારી બડાઈ, લંક ભસ્મ છિન માંહિ કરાઈ.

 જિન સુમિરે તિન ફલ શુભ પાયા, કબ તક તર્ક બઢાઉં શાયા.

જિન પર કરી તુમને દયા, વહ હો જાગ શક્તિ હી ભયા.

દયા હોત હી કરહું નિહાલા, ડેઢા દૃષ્ટિ હૈ કઠિન કરાલા.

નૌ વાહન હૈં નાથ તુમ્હારે, ગર્દભ અશ્વ ઔર ગજ પ્યારે.


મેઘ સિંહ જમ્બુક જગ માના, કાકા મૃગ મયૂર હંસ પહચાના.

ગર્દભ ચઢી જિસ પર તુમ આઓ, માન ભંગ ઉસકા કરવાઓ.

ચઢ ઘોડે તુમ જિસ પર જાઓ, ઉસ નરકો ધન લાભ કરાઓ.

હાથીકે વાહન સુખ ભારી, સર્વ સિદ્ધિ નર ઔર નારી.

 જો મૈંઢાકે વાહન ગાજૌ, રોગ મનુષકે તનમેં સાજો.

 જમ્મુક વાહન ચઢે જિસ પધારો, તે નરસે હોય યુદ્ધ કરારો.

આઔ સિંહ ચઢે જિસ ઉપર, દુશ્મન નર રહે ન ભૂ પર.

 જિસકો કાગ સવારી પ્રેરો, ઉસકો આપ કાલ મુખ મેરો.

મોર ચઢે રાની જો ચીન્હી, ધનવૈભવ સંપત્તિ ઉસકો બહુ દીન્હી. 


 હંસ સવારી જિસ પર આવત, ઉસ નરકો આનન્દ દિખાવત.

જૈ જૈ જૈ શનિદેવ દયાલુ. કૃપા દાસ પર કરહું કૃપાલુ.

યહ દસ બાર પાઠ જો કરતે, કટહિ દુઃખ સુખ નિશદિન ઠરતે.

જયંત જયતિ રવિતનય પ્રભુ, હરહુ સકલ ભ્રમ શૂલ

જનકી રક્ષા કીજિએ, સદા રહહુ અનુકૂલ

શ્રી શનિશ્ચરદેવની જય


 

 શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

 

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

મંગળવાર, 22 જુલાઈ, 2025

જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ? | jivantika vrat date 2025 vrat ujavanu Gujarati | Okhaharan

2025 જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ?  | jivantika vrat date 2025 vrat ujavanu Gujarati | Okhaharan 


jivantika-vrat-date-2025-vrat-ujavanu
jivantika-vrat-date-2025-vrat-ujavanu

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2025 જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ? 


પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે દયાના સાગર મા જીવંતિકાનું વ્રત શ્રદ્ધાથી શરૂ કરવું, કોઈ સ્ત્રીને અડચણ હોય, આવરણ હોય કે કોઈ પ્રતિકૂળતા હોય તો આ વ્રત બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પવિત્ર શ્રાવણ માસનો દરેક શુક્રવાર આ વ્રત માટે શુભ છે. 


આ વ્રત પાંચ, સાત કે નવ વર્ષે ઉજવાય છે. આ વ્રતનું ઉજવણું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવું. પ્રથમ શુક્રવારે કોઈ અડચણ કે આવરણ હોય તો કોઈ પણ શુક્રવારે કરવામાં બાધ નથી. ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને એક બટુક એમ ત્રણ જણાને ભાવપૂર્વક જમાડવા. જમણમાં મિષ્ટાન બનાવવા. વ્રત ઉજવનાર તથા ઘરના સર્વે જમી શકે છે. કારણ કે આ જમણ મા જીવંતિકાની પ્રસાદી ગણાય. મા જીવંતિકાનો પ્રસાદ લેનાર જીવમાત્રના આચાર-વિચાર અને વાણી-વર્તન શુદ્ધ થાય છે.


સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારિકા તથા બટુકને જમાડચા પહેલાં કંકુ, ચોખા અને પુષ્પથી એમનું પૂજન કરવું. યથાશક્તિ વસ્ત્રો આપવાં. શક્તિ ન હોય તો પણ સૌભાગ્યના શણગાર, જેમકે ચૂડી-ચાંદલો વગેરે તો આપવા જ. જમાડચા પછી યથાશક્તિ દક્ષિણા આપવી અને શ્રદ્ધાપૂર્વક વંદન કરવા. વ્રત ઊજવ્યા પછી પણ આ વ્રત આખી જિંદગી કરી શકાય. એનાથી મા જીવંતિકાની અમીષ્ટિ રહે છે. જોકે એક વાર વ્રત ઊજવી લીધા પછી ફરીવાર ઉજવણું ન કરવું.


આ વષૅ 2025 માં જીવંતિકા વ્રત 5 શુક્રવાર છે જેની તારીખ આ પ્રમાણે છે.
પ્રથમ 25-7-2025
દ્રિતીય 1-8-2025
તૃતીયા 8-8-2025
ચતૃથ 15-8-2025
પંચમ – 22-8-2025

શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા વ્રત કથા ગુજરાતીમાં



"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


 DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શુક્રવાર, 4 જુલાઈ, 2025

દેવશયની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Devshayani Ekadashi 2025 Vrat Date Time Gujarati Ma | Okhaharan

દેવશયની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Devshayani Ekadashi 2025 Vrat Date Time Gujarati Ma | Okhaharan


devshayani-ekadashi-2025-vrat-date-time
devshayani-ekadashi-2025-vrat-date-time

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અષાઠ માસની સુદ પક્ષની દેવશયની એકાદશી ક્યારે છે 5 કે 6 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે? 


એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ એકાદશી વ્રત કરવામાં આવે છે. અષાઠ માસની શુક્લ પક્ષની એકાદશી ને દેવશયની એકાદશી કહે છે દેવશયની ના નામ ની સંધિ છુટી પાડીને એટલે દેવ અને શયન દેવ એટલે ભગવાન વિષ્ણુ અને શયન એટલે સૂઈ જવું . આ દિવસે થી ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે. આ એકાદશી ને હરિશયની એકાદશી તથા પદ્મ એકાદશી પણ કહેવાય છે.  


દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે, ત્યારબાદ 4 મહિના પછી કારતક માસની શુક્લ પક્ષની  દેવઉઠી  એકાદશીના દિવસે ઉઠે છે. આ સમય ને ચાતુર્માસ કહેવાય છે. આ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી . 


પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પાતાલ લોક માં રાજા બલિ પાસે જાય છે. અને શયન કરે છે ત્યાર પછી ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે ઉઠે એ તિથિ દેવઉઠી એકાદશી કહે છે. આ સમય મા ખાસ રુદ્ર પુજન કરવાથી ઝડપથી શુભ ફળ મળે છે.
 
દેવશયની એકાદશી મંત્ર
'સુપતે ત્વયિ જગન્નાથ જમસુપ્તમ ભવેદિદમ.
વિબુદ્ધે ત્વયિ બુધમ્ ચ જગતસર્વ ચરાચરમ.

 

અર્થ- હે જગન્નાથજી! જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે આખું વિશ્વ સૂઈ જાય છે અને જ્યારે તમે જાગો છો, ત્યારે આખું વિશ્વ અને પશુપાલકો પણ જાગી જાય છે.


આ વષે 2025 ની અષાઠ માસના શુક્લ પક્ષની દેવશયની  એકાદશી તિથિ
 શરૂઆત 5 જુલાઈ 2025 શનિવાર સાંજે 6:58 મિનિટ
સમાપ્ત 6 જુલાઈ 2025 રવિવાર સાંજે 9:14 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ  6 જુલાઈ 2025 રવિવાર કરવો


પુજન નો શુભ સમય સવારે સૂર્યોદય શરૂ કરીને સવારે 7:30 થી 12:32 સુધી.
પારણા સમય 8 જુલાઈ 2025  સવારે 6:48 થી 8:36 સુધી. 

 

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરો

 

જેઠ વદ અગિયારસ ના દિવસે શિવ મંદિર કરી આ એક કામ તમારી કિસ્મત બદલતા કોઈ રોકી નહીં શકે અહી ક્લિક કરો.

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.


  
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 

અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ગુરુવાર, 26 જૂન, 2025

અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા પછી ઘરે આવીને આ કામ જરૂર કરી લેજો | Jagannath Rathyatra Upay Gujarati Ma | Okhaharan

અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા પછી ઘરે આવીને આ કામ જરૂર કરી લેજો | Jagannath Rathyatra Upay Gujarati Ma | Okhaharan 


jagannath-rathyatra-upay-gujarati-ma
jagannath-rathyatra-upay-gujarati-ma

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા પછી ઘરે આવીને આ કામ જરૂર કરી લેજો .27 જૂન અષાઢી બીજની રાતે જો તમે આ જગ્યા ઉપર ત્રણ લવિંગ ફેંકી દેશો તો ભગવાન જગન્નાથની કૃપાથી તમારી બધી જ મનોકામના થશે પૂર્ણ તેમજ મિત્રો તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે ગણી નહીં શકો.


અષાઢી બીજનો જે દિવસ છે એ શુભ અને પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે ઘણા એવા શુભ સંયોગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે આથી જુઓ કોઈપણ વ્યક્તિ અષાઢી બીજની રાતે આ જગ્યા ઉપર ત્રણ લવિંગ ફેંકી દેશે તો તે રાતોરાત જ કરોડપતિ બની જશે આથી મિત્રો તમારે આવનારી અષાઢી બીજના દિવસે આ ત્રણ લવિંગ વાળો ઉપાય જરૂર કરવો જોઈએ કે જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે તેમજ મિત્રો જો તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય તો કાંઈ નહીં પણ તમે આ અષાઢી બીજના દિવસે ઉપાય કરી લેશો તો મિત્રો તમારું વર્ષો જૂનું કાર્ય છે અવશ્ય પૂર્ણ થઈ જશે.

મિત્રો ઉપાયને જે કોઈપણ વ્યક્તિ અષાઢી બીજના દિવસે કરી લેશે તો તેની બધી જ મનોકામના છે પૂર્ણ થઈ જશે આથી મિત્રો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ એના પહેલા આપણે અષાઢી બીજના મહત્વ તેમ જ એ દિવસે કરાતા શુભ કાર્યો વિશે વાત કરી લઈએ અને પછી આપણે ઉપાય વિશે જાણીએ કે તમારે આવનારી અષાઢી બીજના દિવસે કાલે ત્રણ લવિંગ છે કે જેને આ જગ્યા ઉપર ફેંકી દેશો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે તો મિત્રો અષાઢી બીજના ના દિવસે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે છે તેનું આપણા ધાર્મિક શાસ્ત્રોમાં બહુ જ ખાસ અને વિશેષ મહત્વ છે. ભગવાન જગન્નાથજીની આ યાત્રા છે તેને દશાવતાર યાત્રા તેમજ જનકપુરીની યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો દર વર્ષે ઓડિસાથી જગન્નાથજીના રથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ચારધામની યાત્રાનું એક સ્થળ છે કે જે જગન્નાથપુરી પણ છે. મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર અષાઢ મહિનાની બીજના દિવસે જગન્નાથજીની આ યાત્રા નીકળે છે. મિત્રો આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ દર વર્ષે એકવાર પ્રસિદ્ધ ગુડીચા માતાના મંદિરે જાય છે. મિત્રો આપણા દક્ષિણ ભારતમાં સૌથી વિશાળ અને મહત્વનો ખાસ ઉત્સવ હોય તો તે આ જગન્નાથની યાત્રા છે કે જે કાલે 27 જૂન અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો એવું પણ માનવામાં આવે છે.


જન્મ મરણ મરણના ચક્કરમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે મિત્રો રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની સાથે સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ નીકળે મિત્રો છેલ્લા 700 વર્ષ પહેલા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની પરંપરા શરૂ થઈ છે મિત્રો આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને રથયાત્રા દ્વારા આખા શહેરમાં ફેરવવામાં આવે છે ભગવાન જગન્નાથજીના રથયાત્રાની શરૂઆત છે એ રથની આગળ સોનાની સાવરણી લગાવીને મંત્રોચ્ચાર કરીને તેની શરૂઆત કરવામાં આવે છે મિત્રો ઘણા બધા પરંપરાગત સાધનોના અવાજમાં રથયાત્રાનું ધૂમધામથી આયોજન કરવામાં આવે છે અને મિત્રો જાડા દોડાથી વિશાળ રથ ખેંચવામાં આવે છે. મિત્રો સૌપ્રથમ ભાઈ બલરામનો રથ શરૂ થાય છે આના પછી બહેને સુભદ્રાનો રથ શરૂ થાય છે અને છેલ્લે ભગવાન જગન્નાથનો રથ શરૂ થાય છે કે જેને લોકો જાડા દોરડા દ્વારા ખેંચે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે જે લોકો આ રથયાત્રાના દોરડાને ખેંચે છે તો તેને મોક્ષ મળી શકે છે. 


જગન્નાથજીની રથયાત્રા ગુંડીચા મંદિરમાં પહોંચીને પૂરી થાય છે. આ પ્રકારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો આ દિવસ એટલો બધો શુભ અને ખાસ માનવામાં આવે છે .


જે લોકોના ઘરમાં જો તકલીફ હોય અથવા તો કોઈપણ પ્રકારની મુશ્કેલી જેવી કે ધનને લગતી સમસ્યા હોય તેમ જ પોતાના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ ગયો હોય અને જો તે કોઈપણ ધાર્મિક કાર્ય કરે છે પણ તેમ છતાં તેની મનોકામના પૂર્ણ ન થતી હોય તો અષાઢી બીજનો દિવસ છે બહુ જ શુભ માનવામાં આવે છે તો તમારે આ દિવસે જે ઉપાય જણાવવાના છીએ એ ઉપાય તમારે જરૂર કરી લેવો જોઈએ અષાઢી બીજનો આ ત્રણ લવિંગ વાળો ઉપાય છે તમારે જરૂર કરવો જોઈએ મિત્રો જે કોઈપણ વ્યક્તિ આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે અષાઢી બીજના દિવસે કરી લેશે તો મિત્રો એના જીવનની બધી જ તકલીફ છે દૂર થઈ જશે સાથે જ મિત્રો તમારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથનો જે રથ હોય છે તો એનું દોરડું જરૂર ખેંચવું જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે જે કોઈપણ વ્યક્તિ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દોરડું ખેંચે છે તો તેને જીવનમાં ઘણા બધા ચમત્કાર જોવા મળી શકે છે મિત્રો ભગવાન જગન્નાથજીની યાત્રા દરમિયાન ઘણી બધી ટ્રાફિક તમને જોવા મળે છે પણ જો મિત્રો અમુક એવા લોકો હોય કે જે ગમે તેમ કરીને ભગવાન જગન્નાથજીની યાત્રાનું દોરડું ખેંચવાનો લાભ લે છે તો તેને ને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.


જો તમે પણ આ વસ્તુનો લાભ લો છો તો તમારી પણ સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે અને જો અષાઢી બીજના દિવસે તમે રાતે ત્રણ લવિંગ વાળો ઉપાય કરી લેશો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
ભગવાન જગન્નાથની કૃપા તમારી ઉપર હંમેશા માટે બની રહી રહે તો મિત્રો ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ ત્રણ લવિંગની જરૂર પડશે મિત્રો આ ત્રણ લવિંગ એવા હોવા જોઈએ કે જે ખંડિત ન હોવા જોઈએ મિત્રો આ લવિંગ એવી વસ્તુ છે કે એનો ઉપાય જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે આનાથી તમારા ઘરમાં બધી જ ધનને લગતી સમસ્યા છે સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે તેમાંથી તમારા ઘરમાં જેટલા પણ સદસ્ય છે એના જીવનમાંથી મુશ્કેલી દૂર થઈ જાય છે.


તમે ઉપાય અષાઢી બીજની રાતે કરી લીધો તો મિત્રો તમારા જીવનમાં જેટલું પણ દુઃખ છે એ દૂર થવાનો સમય આવી ગયો છે મિત્રો આ લવિંગનો ઉપાય એવો છે કે જે તમારા ઘરમાંથી નજર દોષ હશે તો એને પણ દૂર કરી દેશે તેમજ જો નકારાત્મક ઉર્જા હશે તો એને પણ સમાપ્ત કરી દેશે મિત્રો આ લવિંગના જેટલા પણ ઉપાય હોય છે બધા જ દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકે છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ ત્રણ આખા લવિંગની જરૂર પડશે તો મિત્રો જ્યારે પણ તમે રાતે આરતી કરો છો ત્યારે તમારે આ ત્રણ ત્રણ લવિંગ જે પણ તમે દીવો પ્રગટાવો છે એમાં તમારે આ ત્રણ લવિંગ નાખી દેવાના છે અને પછી તમારે ભગવાનની પૂજા અર્ચના કરવાની છે મિત્રો તમે આમ તો દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરો છો અને એક દીવો પ્રગટાવો છો પણ જો મિત્રો તમે અષાઢી બીજના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરની બધી જ મુશ્કેલી છે એ સમાપ્ત થઈ જાય છે.

તમારા ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા છે અવશ્ય સમાપ્ત થઈ જાય છે અને સાથે જ તમે અષાઢી બીજના દિવસે મિત્રો તમે ઉપાય કરી લેશો તો ભગવાન જગન્નાથની એવી કૃપા તમને પ્રાપ્ત થશે કે જેના નાથી તમારો બેડો પાર થઈ જશે તો મિત્રો હવે આપણે લવિંગનો એક બીજો ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય તમારે અષાઢી બીજની રાતે જરૂર કરી લેવો જોઈએ તો મિત્રો ઘણીવાર એવું જોવા મળે છે કે તમે ઘણા બધા પ્રયત્નો કરી લો છો પછી પણ કોઈ કામ છે તમારું સફળ થઈ શકતું નથી અને એ કામમાં તમને સતત અવરોધ આવ્યા કરતા હોય છે તો મિત્રો આવી સ્થિતિમાં તમારા જીવનમાંથી દરેક પ્રકારના અવરોધ રોધોને દૂર કરવા અને સફળતા પ્રાપ્ત કરવા માટે અષાઢી બીજના દિવસે ચાંદીના પાત્રમાં લવિંગ અને કપૂર સળગાવીને આખા ઘરમાં ફેરવી દેજો આનાથી મિત્રો તમારા જીવનમાં આવતા અવરોધો છે એ દૂર થઈ જશે અને એ દિવસે જુઓ તમારી ઉપર કોઈ દોષ હશે તો એ દોષ પણ સમાપ્ત થઈ જશે.


ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે સતત ઝઘડો થતો હોય સુખ શાંતિમાં અડચણો આવતી હોય દુકાન કે ધંધામાં સતત નુકસાન થતું હોય તો આવા વાસ્તુદોષ તેમ જ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે મિત્રો અષાઢી બીજના દિવસે ઘરના ખૂણે ખૂણામાં એક એક કપૂરની ગોળી મૂકી દેજો આ ઉપાયથી મિત્રો તમારા ઘરની નકારાત્મક શક્તિ છે દૂર થઈ જશે અને ઘરમાં શુભ સમૃદ્ધિ અને શાંતિની સ્થાપના થશે મિત્રો અષાઢી બીજના દિવસે જે કોઈપણ વ્યક્તિ આ ઉપાયો કરે છે તો ભગવાન જગન્નાથની કૃપાથી તેના ના ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે મિત્રો ભગવાન જગન્નાથ છે એ દિવસે બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી જો તમે લવિંગના ઉપાય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.


"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 

અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.