શનિવાર, 29 માર્ચ, 2025

અમાવસ્યા ના દિવસે પાઠ કરીશું શ્રી પિતૃદેવો સ્ત્રોત્રમ્ ગુજરાતી અથૅ સહિત જેના પઠન શ્રવણ થી પિતૃ દોષ ધીરે ધીરે ઓછો થાય છે | Pitru Stotram in Gujarati Lyrics | Okhaharan

અમાવસ્યા ના દિવસે પાઠ કરીશું શ્રી પિતૃદેવો સ્ત્રોત્રમ્ ગુજરાતી અથૅ સહિત જેના પઠન શ્રવણ થી પિતૃ દોષ ધીરે ધીરે ઓછો થાય છે | Pitru Stotram in Gujarati Lyrics | Okhaharan


pitru-stotram-in-gujarati-lyrics
pitru-stotram-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અમાવસ્યા ના દિવસે પાઠ કરીશું શ્રી પિતૃદેવો સ્ત્રોત્રમ્ ગુજરાતી અથૅ સહિત જેના પઠન શ્રવણ થી પિતૃ દોષ ધીરે ધીરે ઓછો થાય છે.


આ સ્ત્રોતમ્ માકૅડેય  પુરાણ (94/3-13) માં, મહાત્મા રુચિ દ્વારા પૂર્વજોની સ્તુતિને "પિતૃ સ્તોત્ર" કહેવામાં આવે છે. છે. આ પિતૃ સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. સુખી જીવન માટે પૂર્વજોની તૃપ્તિ ખૂબ જ જરૂરી છે. શ્રાદ્ધપક્ષમાં પૂર્વજોની પૂજા કરવામાં આવે છે, પરંતુ જો રોજીંદા જીવનમાં પણ તેમનું સ્મરણ કરવામાં આવે તો. જો આમ કરવામાં આવે તો ચોક્કસપણે જીવનમાં ઘણી ખુશીઓ આવી શકે છે. પિતૃ સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી પિતૃઓને સંતોષ અને પ્રસન્નતા તો મળે જ છે પરંતુ તે ઉપરાંત તે આપણા પર આવતી અનેક પ્રકારની મુશ્કેલીઓને પણ હરાવી દે છે. જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તે વ્યક્તિ આ પિતૃ સ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેની કુંડળી સારી થાય છે. પિતૃ દોષ દૂર થવા લાગે છે અને તેના અશુભ પરિણામો બંધ થઈ જાય છે.

।। અથ: પિતૃસ્તોત્ર ॥


અર્ચિતાનામમૂર્તાનાં પિતૃણાં દીપ્તતેજસામ ।
નમસ્યામિ સદા તેષાં ધ્યાનિનાં દિવ્યચક્ષુષામ ॥

અર્થ: જે સૌના દ્વારા પૂજા કરવાં યોગ્ય, અમૂર્ત, અત્યંત તેજસ્વી, ધ્યાની તથા દિવ્યદ્રષ્ટિથી પૂર્ણ રૂપથી સંપન્ન છે તે પિતૃઓને હું સદા પ્રણામ કરું છું

ઈન્દ્રાદીનાં ચ નેતારો દક્ષમારિચયોસ્તથા ।
સપ્તર્ષીણાં તથાન્વેષાં તાન નમસ્યામિ કામદાન ॥

અર્થ: જે ઈન્દ્ર આદિ સમસ્ત દેવતાઓ, દક્ષ, મારીય, સપ્તર્ષિઓ તથા અન્યોના પણ નેતા છે, એવાં દરેક મનોકામનાની પૂર્તિ કરનાર પિતૃઓને હું પ્રણામ કરું છું.

મન્વાદીનાં મુનીન્દ્રાણાં સૂર્યાચન્દ્રમસોસ્તથા ।
 તાન નમસ્યામ્યહં સર્વાન પિતૃનપ્સદધાવપિ ॥
અર્થ: જે મનુ આદિ રાજર્ષિઓ, મુનિશ્વરો તથા સૂર્યદેવ અને ચંદ્રદેવના પણ નાયક છે, તે સમસ્ત પિતૃઓને હું જળ અને સમુદ્રમાં પણ પ્રણામ કરું છું.

નક્ષત્રાણાં ગ્રહાણાં ચ વાય્સયોર્નભસસ્તથા ।
ધાવાપૃથિવોવ્યોશ્ચ તથા નમસ્યામિ કૃતાજંલિ: ॥
અર્થ: નક્ષત્રો, ગ્રહો, વાયુ. અગ્નિ, આકાશ અને ધુલોક તથા પૃથ્વીના પણ જે નેતા છે, તે પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું. સદૈવ તેમનાં આશીર્વાદ મારા પર બની રહે.

દેવર્ષીણાં જનિતુંશ્ચ સર્વલોકનમસ્કૃતાન ।
અક્ષય્યસ્ય સદા દાતૃન નમસ્યેહં કૃતાજંલિ: ।।|
અર્થ: જે દેવર્ષિઓના જન્મદાતા, સમસ્ત લોકો દ્વારા વંદિત તથા સદા અક્ષય ફળને આપનાર છે, તે પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું.

પ્રજાપતેઃ કશ્યપાય સોમાય વરુણાય ચ ।
યોગેશ્વરેભ્યશ્ચ સદા નમસ્યામિ કૃતાંજલિઃ ||
અર્થ: પ્રજાપતિ, કશ્યપ, સોમ, વરુણ તથા યોગેશ્વરોના રૂપમાં સ્થિત પિતૃઓને સદા હાથ જોડીને સદૈવ પ્રણામ કરું છું.

નમો ગણેભ્યઃ સપ્તભ્યસ્તથા લોકેષુ સપ્તસુ । 
સ્વયમ્ભુવે નમસ્યામિ બ્રહ્મણે યોગચક્ષુષે ॥
અર્થ: સાત લોકમાં સ્થિત સાત પિતૃગણોને પ્રણામ છે. હું યોગદ્રષ્ટિસંપન્ન સ્વયંભૂ જગતપિતા બ્રહ્માજીને પ્રણામ કરું છું. સદૈવ આપના આશીર્વાદ મારા પર બની રહે.

સોમાધારાન પિતૃગણાન યોગમૂર્તિધરાંસ્તથા ।
નમસ્યામિ તથા સોમં પિતરં જગતામહમ ||
અર્થ: ચંદ્રદેવના આધાર પર પ્રતિષ્ઠિત તથા યોગમૂર્તિધારી પિતૃગણોને હું પ્રણામ કરું છું. સાથે જ સંપૂર્ણ જગતના પિતા સોમને પ્રણામ કરું છું. સદેવ તેમનાં આશીર્વાદ મારા પર બની રહે.

અગ્રિરુપાંસ્તથૈવાન્યાન નમસ્યામિ પિતૃનહમ ।
અગ્નીષોમમયં વિશ્વં યત એતદશેષત: ||
અર્થ: અગ્નિસ્વરૂપ અન્ય પિતઓને હું પ્રણામ કરું છે. કારણકે આ સંપર્ણ જગત અગ્નિ અને સોમમય છે. તેમનાં આશીર્વાદ સદૈવ બની રહે.

યે તુ તેજસિ યે ચૈતે સોમસૂર્યાગ્નિમૂર્તયઃ ।
જગત્સ્વરુપિણૌવ તથા બ્રહ્મસ્વરુપિણ: ||
તેભ્યોખિલેભ્યો યોગિભ્યઃ પિતૃભ્યો યતમાનસ: ।
નમો નમો નમસ્તે મે પ્રસીદન્તુ સ્વધાભુજઃ ।।


અર્થ: જે પિતૃઓ તેજમાં સ્થિત છે, જે આ ચંદ્રમા, સૂર્ય અને અગ્નિના રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે તથા જે જગત્સ્વરૂપ તેમજ બ્રહ્મસ્વરૂપ છે, તે સંપૂર્ણ યોગી પિતૃઓને હું એકાગ્ર ચિત્ત થઈને દરેક વાર પ્રણામ કરું છું. તેમને વારંવાર પ્રણામ છે. તે સ્વધાભોજી પિતૃઓ મારા પર પ્રસન્ન થાય અને તેમનાં આશીર્વાદ સદૈવ મારા પર બની રહે.

ૐ પિતૃદેવો નમઃ 

 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 28 માર્ચ, 2025

ફાગણ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | અમાસ ના દિવસે શું કરવું ? શું ના કરવું? | Falgun Amavasya Gujarati | Okhaharan

ફાગણ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | અમાસ ના દિવસે શું કરવું ? શું ના કરવું? | Falgun Amavasya Gujarati | Okhaharan



falgun-amavasya-gujarati
falgun-amavasya-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ફાગણ માસ ની અમાસ ક્યારે છે? ક્યારે પિતૃ તર્પણ કરવું? ક્યારે સ્નાન દાન કરવું? અમાસ ના દિવસે શું કરવું? અમાસ ના દિવસે શું ના કરવું? 



તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય. અમાસ તિથિ પિતૃઓને આપણૅ છે. આ દિવસે લક્ષ્મીનારાયણ દેવ , શિવ પાવૅતી તથા હનુમાનજીના ની પણ પૂજા કરવા માં આવે છે.અમાસ તિથિ ના દિવસે પિતૃઓ વાયુવેગે તપણૅ આરોગવા આવે છે. આ દિવસે પિતૃઓ માટે જાપ ,તપ,  વ્રત , સ્નાન, અને દાન કરવાથી સુખ સમૃદ્ધિ  વધે છે.

આ વષૅ ફાગણ માસની અમાસ તિથિ ની માહિતી

અમાસ તિથિ ની શરૂઆત 28 માચૅ 2025 સાંજે 7:54 મિનિટ

અમાસ તિથિ ની સમાપ્તિ 29 માચૅ 2025 સાંજે 4:26 મિનિટ

પિતૃ તપણૅ સ્નાન મહિમા માટે 29 માચૅ 2025

અમાસ ના દિવસે શું કરવું?
અમાસ ના દિવસે સવારે તાંબાના લોટામાં જળની સાથે લાલ ચંદન અને લાલ ફુલ વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો.

અમાસ ના પિતૃઓની શાંતિ માટે ગરીબ કે જરૂરિયાત મંદ લોકો ને દાન અથવા જમાડો.

અમાસ ના દિવસે સવારે અને સાંજે પીપળા ના વૃક્ષ ને જળ ચડાવો અને દિવો પ્રગટાવો.

અમાસ દિવસે સ્નાન દાન સાથે પિતૃઓના દેવતા ભગવાન વિષ્ણુ ની પૂજા કરો તથા શ્રીમદ ભાગવત ગીતા ના પાઠ કરો અને ૐ નમો ભગવતે વાસુદેવાય જાપ કરો.


સંધ્યા સમયે ધરમાં ગાયના ગોબર તથા ગુગળ ધી ઉમેરી ધુપ કરો.

અમાસ ના દિવસે શું ના કરવું?

અમાસ તિથિ ના દિવસે તમો વ્રત ના કરો તો કંઈ પણ નશીલા પદાર્થો નું કોઈ વસ્તુ નશો ના કરો.

અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.

અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.  

અમાસ ના દિવસે ધરમાં કે બહાર કોધ ના કરવો

અમાસ ના દિવસે મસ મંદિર નું સેવન ના કરવું


અમાસ ના દિવસે બીજા નું અન્ન ના ખાવ.

મિત્રો આ અમાસ તિથિ માહિતી, પુજન સમય તથા આ દિવસે શું કરવું ? શું ના કરવું? તેની માહિતી 

 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 17 માર્ચ, 2025

શ્રી ગણેશજીના 108 નામાવલી જેના પઠન શ્રવણ માત્રથી સવૅ પ્રકાર ના વિઘ્નો દૂર થાય છે | Ganesh 108 Name In Gujarati | Okhaharan

 શ્રી ગણેશજીના 108 નામાવલી જેના પઠન શ્રવણ માત્રથી સવૅ પ્રકાર ના વિઘ્નો દૂર થાય છે | Ganesh 108 Name In Gujarati | Okhaharan


ganesh-108-name-in-gujarati
ganesh-108-name-in-gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં શ્રી ગણેશજીના 108 નામાવલી જેના પઠન શ્રવણ માત્રથી સવૅ પ્રકાર ના વિઘ્નો દૂર થાય છે. 

શ્રી ગણેશ 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 શ્રીગણેશાષ્ટોત્તરશતનામાવલિ
ૐ ગજાનનાય નમઃ
ૐ ગણાધ્યક્ષાય નમઃ
ૐ વિઘ્નરાજાય નમઃ
ૐ વિનાયકાય નમઃ
ૐ દ્વૈમાતુરાય નમઃ
ૐ સુમુખાય નમઃ
ૐ પ્રમુખાય નમઃ
ૐ સન્મુખાય નમઃ
ૐ કૃતિને નમઃ
ૐ જ્ઞાનદીપાય નમઃ
ૐ સુખનિધયે નમઃ
ૐ સુરાધ્યક્ષાય નમઃ
ૐ સુરારિભિદે નમઃ
ૐ મહાગણપતયે નમઃ

ૐ માન્યાય નમ:
ૐ મહન્માન્યાય નમઃ
ૐ મૃડાત્મજાય નમ:
ૐ પુરાણાય નમઃ 
ૐ પુરાણપુરુષાય નમઃ
ૐ પુરુષાય નમઃ
ૐ પૂષ્ણે નમઃ
ૐ પુષ્કરિણે નમઃ
ૐ પુણ્યકૃતે નમઃ
ૐ અગ્રગણ્યાય નમઃ
ૐ અગ્રપૂજ્યાય નમઃ
ૐ અગ્રગામિને નમઃ
ૐ ચામીકરપ્રભાય નમઃ
ૐ સર્વસ્મૈ નમઃ
ૐ સર્વોપાસ્યાય નમઃ
ૐ સર્વકર્ત્રે નમ:
ૐ સર્વનેત્રે નમઃ
ૐ સર્વસિદ્ધિપ્રદાય નમઃ
ૐ સર્વસિદ્ધાય નમઃ
ૐ સર્વવન્દ્યાય નમઃ
ૐ મહાકાલાય નમઃ
ૐ મહાબલાય નમઃ
ૐ હેરમ્બાય નમઃ
ૐ લમ્બજઠરાય નમઃ
ૐ હ્રસ્વગ્રીવાય નમઃ
ૐ મહોદરાય નમઃ નમઃ
ૐ મદોત્કટાય નમઃ
ૐ મહાવીરાય નમ:
ૐ મન્ત્રિણે નમઃ
ૐ મઙ્ગલદાય નમઃ
ૐ પ્રમથાચાર્યાય નમઃ
ૐ પ્રાજ્ઞાય નમ
ૐ પ્રમોદાય નમઃ
ૐ મોદકપ્રિયાય નમઃ
ૐ ધૃતિમતે નમઃ
ૐ મતિમતે નમઃ
ૐ કામિને નમઃ
ૐ કપિત્થપ્રિયાય નમઃ
ૐ બ્રહ્મચારિણે નમઃ
ૐ બ્રહ્મરૂપિણે નમઃ
ૐ બ્રહ્મવિદે નમઃ
ૐ બ્રહ્મવન્દિતાય નમઃ
ૐ જિષ્ણવે નમઃ
ૐ વિષ્ણુપ્રિયાય નમઃ
ૐ ભક્તજીવિતાય નમઃ
ૐ જિતમન્મથાય નમઃ
ૐ ઐશ્વર્યદાય નમઃ 
ૐ ગુહજ્યાયસે નમઃ
ૐ સિદ્ધિસેવિતાય નમઃ

ૐ વિઘ્નકર્ત્રે નમઃ
ૐ વિઘ્નહર્ત્રે નમઃ
ૐ વિશ્વનેત્રે નમઃ
ૐ વિરાજે નમઃ
ૐ સ્વરાજે નમઃ
ૐ શ્રીપતયે નમઃ
ૐ વાક્પતયે નમઃ
ૐ શ્રીમતે નમઃ
ૐ શૃઙ્ગારિણે નમઃ
ૐ શ્રિતવત્સલાય નમઃ
ૐ શિવપ્રિયાય નમઃ
ૐ શીઘ્રકારિણે નમઃ
ૐ શાશ્વતાય નમઃ
ૐ શિવનન્દનાય નમઃ
ૐ બલોદ્ધાય નમઃ
ૐ ભક્તનિધયે નમઃ
ૐ ભાવગમ્યાય નમઃ
ૐ ભવાત્મજાય નમઃ
ૐ મહતે નમઃ
ૐ મઙ્ગલદાયિને નમઃ
ૐ મહેશાય નમઃ
ૐ મહિતાય નમઃ
ૐ સત્યધર્મિણે નમઃ
ૐ સદાધારાય નમઃ
ૐ સત્યાય નમઃ
ૐ સત્યપરાક્રમાય નમઃ
ૐ શુભાઙ્ગાય નમઃ
ૐ શુભ્રદન્તાય નમઃ
ૐ શુભદાય નમઃ
ૐ શુભવિગ્રહાય નમઃ
ૐ પઞ્ચપાતકનાશિને નમઃ
ૐ પાર્વતીપ્રિયનન્દનાય નમઃ
ૐ વિશ્વેશાય નમઃ
ૐ વિબુધ આરાધ્યપદાય નમઃ
ૐ વીરવરાગ્રગાય નમઃ
ૐ કુમારગુરુવન્દ્યાય નમઃ
ૐ કુઞ્જરાસુરભઞ્જનાય નમઃ
ૐ વલ્લભાવલ્લભાય નમઃ
ૐ વરાભયકરામ્બુજાય નમઃ
ૐ સુધાકલશહસ્તાય નમઃ
ૐ સુધાકરકલાધરાય નમઃ
ૐ પઞ્ચહસ્તાય નમઃ
ૐ પ્રધાનેશાય નમઃ
ૐ પુરાતનાય નમઃ
ૐ વરસિદ્ધિવિનાયકાય નમઃ
ઇતિ ગણેશાષ્ટોત્તરશતનામાવલિઃ સમાપ્તા


 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 16 માર્ચ, 2025

ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Falgun Sankashti Chaturthi Vrat Date and Time | Okhaharan

ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Falgun Sankashti Chaturthi Vrat Date and Time  | Okhaharan 


falgun-sankashti-chaturthi-vrat-date
falgun-sankashti-chaturthi-vrat-date


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  17 કે 18 માચૅ ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   



દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે  હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ માચૅ  મહિનાની ચતુર્થી ફાગણ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે . ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી ની વધું માહિતી જાણીયે.


દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ  ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  

 

દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. 

આ વષૅ મહા માસ ની કરવા સંકષ્ટી ચતુર્થી  
 તિથિ પ્રારંભ 17 માચૅ 2025 સોમવાર સાંજે 7:32
તિથિ સમાપ્તી 18 માચૅ 2025 મંગળવાર રાત્રે 10:08
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 17 માચૅ 2025 સોમવાર
પુજન નો શુભ સમય 6:36 થી 8:05
ચંદ્ર દશૅન સમય રાત્રે 10:08 મિનિટ છે.


ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ને વિકટ  ગણેશ ચતુર્થી કહે અને આ ના દિવસે શ્રી ગણેશ ના હેરંબ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

"" શ્રી ગણેશ ચાલીસા "" 


 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 13 માર્ચ, 2025

હોળી પુજન સમયે આ ખાસ 15 વસ્તુઓ નો ઉપયોગ જીવનની દરેક સમસ્યાઓ નો ઉકેલ લાવી દેશે. | Holi Pujan 15 item to be use | Okhaharan |

હોળી પુજન સમયે આ ખાસ 15 વસ્તુઓ નો ઉપયોગ જીવનની દરેક સમસ્યાઓ નો ઉકેલ લાવી દેશે. | Holi Pujan 15 item to be use | Okhaharan | 

holi-pujan-15-item-to-be-use
holi-pujan-15-item-to-be-use


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું હોળી પુજન સમયે આ ખાસ 15 વસ્તુઓ નો ઉપયોગ જીવનની દરેક સમસ્યાઓ નો ઉકેલ લાવી દેશે. 

પુજન માહિતી જાણીએ પહેલાં પુજન સમય જાણીયે આ વષૅ 2025 મા હોળી દહન સમય 13 માચૅ 2025 ગુરૂવાર ના રોજ રહેશે સંધ્યા કાળે પુજન ઉત્તમ મનાવવા આવે છે. 


હવે આપણે જાણીએ કે પુજનમા  શું ઉપયોગ કરવાથી દરેક સમસ્યા ઉકેલ આવી જાય 

કાચો કપાસ (દોરો) જેને આપણે જનાઈ કે સુતરાઉ દોરો કહીયે છે જેને હોળી ચારેય બાજુ વીટાળવાનો હોય આમ કરવાથી જેમ હોલીકા દેવી સુદંર દેખાય તેમ તમારૂ જીવન પણ સુદંર મય રહે. 

અક્ષત (ચોખા) - એમની ઉપર વધાવીને નમન કરવું આમ કરવાથી શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક


ધૂપ અને અગરબત્તી કે કોઈ સુગધીત વસ્તુ અપણૅ કરવાથી  - જીવનમાં સકારાત્મક ઉર્જા મળે છે

ફૂલો અને મીઠાઈઓ એમા ખાસ કરીને સાંકળ કે હતાશાઅપણૅ કરવાથી  - દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

નાળિયેર પુજન પછી અપણૅ કરવામાં આવે તો જીવનમાં સફળતા અને સમૃદ્ધિ માટે

પુજન સમયે જો ગુલાલ અને રંગોથી  કરવામાં આવે તો જીવનમાં નવા રંગો અને ઉલ્લાસ રહે છે 


 પુજન સમયે નવા પાક ના ધાન્ય લેવામાં આવે તો  કુદરતનો આભાર માનવા 

હોળી શણગાર કરવામાં ગાયના છાણની માળા અથવા નાના બાળકો માટે હોરીયા જે અલગ અલગ ડિઝાઇન  જેવા કે પાન ચોકલેટ વગેરે ના હોય એની પણ માળા બનાવી શકાય છે જેનાથી શુદ્ધિકરણ અને ધાર્મિક મહત્વ માટે

પુજન પછી પાણીથી ભરેલું એક માટલું  વડે તેમની જાવ્ળા ને શાત કરવા મુકવામાં  આવે તો શુદ્ધતાનું પ્રતીક મનાય છે 

હળદરનો ગઠ્ઠો પુજન માં લેવામાં  આવે તો સારા નસીબ અને સ્વાસ્થ્ય માટે ગણાય છે


કેસુડો નો ઉપયોગ કરવાથી ચમૅ રોગમાં રાહત મળે છે.

કેરીનો મોર લેવામાં આવે તો તેનાથી કોણ પણ પ્રકાર ચેપથી લાગતા રોગ મટે છે.

હોળી નાપુજનમા ખાસ કરીને ધાણી ચણા એમના પ્રસાદ તરીકે અપણૅ કરવાથી આપણા જીવનમાં ધાન્ય ની ખોટ રહેતી નથી

હોળી પુજન પછી હોળી ના ભસ્મ ને પોતાના શરીર પર લગાવવાથી ચામડી ના રોગ દૂર થાય 


હોળી ને ભસ્મ ને પાણી ઉમેરી શિવલિંગ પર ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇