રવિવાર, 28 જુલાઈ, 2024

આ વષૅ 2024 દશામાં નુ વ્રત કયારે કરવું ? શુ અને સાચી માહિતી પંચાગ અને કથા અનુસાર | Dashama vrat 2024 date gujarati calendar | Okhaharan

આ વષૅ 2024 દશામાં નુ વ્રત કયારે કરવું ? શુ અને સાચી માહિતી પંચાગ અને કથા અનુસાર  | Dashama vrat 2024 date gujarati calendar | Okhaharan 


dashama-vrat-2024-date-gujarati
dashama-vrat-2024-date-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ વષૅ દશામાં નુ વ્રત કયારે કરવું ? શુ અને સાચી માહિતી પંચાગ અને કથા અનુસાર તે બધુ આપણે આજે આપણે જાણીશું


ૐ દશા માતાભ્યો નમઃ
સૌ પ્રથમ એ જાણીયે છે તમે ચિંતા ના કરો અમે પંચાગ અને કથા અનુસાર ક્યારે કરવું એ તમારી મૂજવણ દૂર કરી દઈએ. હવે આપણે એ કે અષાઢ અમાસ ની તિથિ જે ને દિવાસો  કહેવાય છે. 

આ વષૅ 2024 ની અષાઢ અમાસ તિથિ શરૂઆત
શરૂઆત 3 ઓગસ્ટ 2024 શનિવાર બપોરે 3:50 મિનિટ
સમાપ્તિ 4 ઓગસ્ટ 2024 રવિવાર બપોરે 4:41 મિનિટ
અમાસ્યાના નું માહાત્મ્ય ચંદ્ર ની શૂન્ય કળા હોય છે માટે 
4 ઓગસ્ટ 2024 રવિવાર અમાસ રહેશે જે ખૂબ પવિત્ર અને શુભ સંયોગ છે. 
હવે આપણે દશામાં ના વ્રત વિશે જાણીએ


ૐ શ્રી દશા માતાયૈ નમઃ


દશામાં નું વ્રત અષાઢ માસની અમાસથી શરૂ થતો હોય છે માટે આ વર્ષે પણ અષાઢ માસ ની અમાસ તારીખ 4 ઓગસ્ટ 2024 રવિવારથી શરૂ થાય છે  જે વ્રત શરૂ થાય  કે દીવાસો એવરત જીવરત અને દશામાં આ વ્રત અમાસથી જ શરૂ થાય છે 

અને બીજે કે જે દશામાં ના વ્રત કથા ઉલ્લેખ છે કે આ વ્રત અષાઢ અમાસ કરવો તેને ફોટો આપ જોઈ શકો છો. 

 માટે આ વ્રત 4 ઓગસ્ટ 2024 રવિવાર કોઈપણ શંકા રાખ્યા વગર દશામાનુ વ્રત કરવું એવું માનવામાં આવે છે કે દશામાનુ વ્રત જે કોઈ પૂરી શ્રદ્ધાથી નીતિ નિયમથી કરે છે તેની માં દશામાં દશા વાળી છે તેની ખરાબ દશા સુધારે છે વ્રત કરનારની ગરીબી દૂર થાય છે ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરી દે છે માની કૃપા વરસે છે મા દશામા જેને સંતાન ન હોય તેની સંતાનની પ્રાપ્તિ કરાવ્યું છે નિર્ધનની ધનની પ્રાપ્તિ કરાવે છે વ્રત કરનારના ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે સંકટ સમયે માં આપણો હાથ ચાલે છે અને જેના ઉપર મા દશામા નો હાથ હોય તેના ઉપર 33 કોટી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે તેને કોઈપણ જાતના ગ્રહો નડતા નથી. 


દશામાનુ વ્રત અમાસના દિવસથી શરૂ થાય છે આપણા ઘરે માતાજીની મૂર્તિ બનાવી કે લાવી માતાજીની પધરામણી કરવી બાજવઠો પર ઘઉંની ઢગલી કરી માની સ્થાપના કરવી માની શણગાર કરવો નાની ભોગ લગાવવા નાની દસ દિવસ પૂજા અર્ચના આરતી કરવી દશામાની કથા સાંભળવી અને દસમા દિવસે મૂર્તિનું વિસ્થાપન કરી મૂર્તિને જળમાં પધરાવી


ૐ મોમાઈ માતાયૈ નમઃ


dashama Murti Online Buy


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 અષાઠ માસની વદ પક્ષની કામિકા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇



2024 કામિકા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Kamika Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan

2024 કામિકા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Kamika Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan



Kamika-ekadashi-kayre-che-2024-gujarati
Kamika-ekadashi-kayre-che-2024-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અષાઠ માસની વદ પક્ષની કામિકા એકાદશી ક્યારે છે 30 કે 31 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


કામિકા એકાદશી 2024:

 
અષાઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને કામિકા એકાદશી કહે છે. કામિકા એકાદશી દિવસ દરમિયાન તમે કરેલા નાના માં નાના કમૅ નુ ફળ મળે.  હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે, સુદ અને વદ પક્ષ. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે.


હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં કામિકા એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે કામિકા એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ પામે છે. અને ઉપવાસ સાથે કરેલા નાના કમૅ નું ફળ પણ મલે છે. આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  હોય કે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે સવે આ વ્રત કરી શકે છે. 


ૐ નમો ભગવતે વાસુદેવાય


અષાઢ માસના વદ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે. દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ અષાઠ માસની વદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે.  આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોક મુક્તિ આપનારી છે.  


દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અષાઠ માસની વદ પક્ષની એકાદશી ને કામિકા એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


 આ વષે 2024 ની અષાઠ માસના કૃષ્ણ પક્ષની કામિકા  એકાદશી તિથિ
 શરૂઆત 30 જુલાઈ 2024 સાંજે 4:44 મિનિટ
સમાપ્ત 31 જુલાઈ 2024 
બુઘવાર  સાંજે 3: 54 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ  
31 જુલાઈ 2024 બુઘવાર  કરવો


પુજન નો શુભ સમય સવારે સવારે 5:58 થી 9:16 સુધી.
પારણા સમય 1 
ઓગસ્ટ 2024  સવારે 5:32 થી 8:18 સુધી.
કામિકા એકાદશી તિથિ ના દિવસે 31 મી જુલાઈએ


આવી સ્થિતિમાં લોકોએ સવારથી જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.

 અષાઠ માસની વદ પક્ષની કામિકા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 27 જુલાઈ, 2024

નિત્ય સમય મળે ત્યારે પાઠ શ્રી હનુમાન સવૅમનોરથપૂણૅ જંજીરો  | Hanuman Sarv Manorath Purn Janjiro | Okhaharan

 નિત્ય સમય મળે ત્યારે પાઠ શ્રી હનુમાન સવૅમનોરથપૂણૅ જંજીરો  | Hanuman Sarv Manorath Purn Janjiro | Okhaharan 



hanuman-sarv-manorath-purn-janjiro
hanuman-sarv-manorath-purn-janjiro


 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું શ્રી રામ ભકત હનુમાનજી નો સવૅ મનોરથ પૂણૅ કરનારો જંજીરો જે સ્વચ્છ તન અને મન રાખીને જાપ કરવો જોઈએ. 


સીયાવર રામચંદ્ર ભગવાનની જય

મનોરથપૂર્ણ હનુમાન મંત્ર
અંજની કે નંદ દુઃખ દંડ કો દૂર કરો, 
સુમિત કો દેર પૂજું તેરે ભુજ દંડ, પ્રચંડ, 
ત્રિલોક મેં રખિયો લાજ ફરિયાદ મેરી,
 શ્રીરામચંદ્ર વીર હનુમાન શરણ મેં તેરી ।।

વિધિ : આ મંત્રના દશ હજાર જપ કરવાથી અટકેલા કાર્યો વગર વિઘ્ને પાર પડે છે. કોર્ટ કચેરી કેસ ઝઘડામાં વિજય મળે છે.

ભગવાનની ભક્તિ કરીયે તો ચંરજીવી એવા હનુમાનજી સવૅ મનોકામના પૂણૅ કરે એવો હનુમાનજી નો  બળપ્રાપ્તિ મંત્ર

ૐ શ્રી રામ નમઃ
લાલ લંગોટ જંજીરે પહિને ખડે, 
અંજની પુત્ર બલવંત, 
ઢાયા હનુમાન કી લાજ કી કાજ રખી,
 મરિયા મટ પર ખડે ભક્ષણ કરે, 
પકડ દંડ પે ઘીંગસે ધસક ગયે મીનસે મસક ગયે, 
ૐ હનુમાન હાથ મેં લડુ મુખમેં પાન, 
હુંકાર મારતા હુઆ ચલા આવે બલવંત ઢાયા ।


વિધિ : આ મંત્રના એક હજાર જપ કરવાથી બળપ્રાપ્તિ થાય છે, યુદ્ધમાં વિજય મળે છે, સર્વ સિદ્ધિ પણ મળે છે.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 26 જુલાઈ, 2024

શ્રી મહાલક્ષ્મી માં ના 108 નામ જાપ | Mahalakshmi 108 Name Gujarati Lyrics | Okhaharan

 શ્રી મહાલક્ષ્મી માં ના 108 નામ જાપ | Mahalakshmi 108 Name Gujarati Lyrics | Okhaharan 


mahalakshmi-108-name-gujarati-lyrics
mahalakshmi-108-name-gujarati-lyrics


॥ શ્રીલક્ષ્મ્યષ્ટોત્તરશતનામાવલિઃ ૨ ॥

એષા નામાવલિઃ મહાલક્ષ્મ્યૈ નમઃ ઇત્યારબ્ધાયાઃ સહસ્રનામાવલ્યા

અઙ્ગભૂતા ।

ૐ બ્રહ્મજ્ઞાયૈ નમઃ ।

ૐ બ્રહ્મસુખદાયૈ ।

ૐ  બ્રહ્મણ્યાયૈ ।

 ૐ બ્રહ્મરૂપિણ્યૈ ।

ૐ સુમત્યૈ ।

ૐ સુભગાયૈ ।

ૐ સુન્દાયૈ ।

ૐ પ્રયત્યૈ ।

ૐ નિયત્યૈ ।

ૐ યત્યૈ ।
 
ૐ સર્વપ્રાણસ્વરૂપાયૈ ।

ૐ સર્વેન્દ્રિયસુખપ્રદાયૈ ।


ૐ સંવિન્મય્યૈ ।

ૐ સદાચારાયૈ ।

ૐ સદાતુષ્ટાયૈ ।

ૐ સદાનતાયૈ ।

ૐ કૌમુદ્યૈ ।

ૐ કુમુદાનન્દાયૈ ।

ૐ ક્વૈ નમઃ ।

ૐ કુત્સિતતમોહર્યૈ નમઃ ॥ ૨૦ ॥


ૐ હૃદયાર્તિહર્યૈ નમઃ ।

ૐ હારશોભિન્યૈ ।

ૐ હાનિવારિણ્યૈ ।

ૐ સમ્ભાજ્યાયૈ ।

ૐ સંવિભાજ્યાયૈ ।

ૐ  આજ્ઞાયૈ ।

ૐ જ્યાયસ્યૈ ।

ૐ જનિહારિણ્યૈ ।

ૐ મહાક્રોધાયૈ ।


ૐ મહાતર્ષાયૈ ।

ૐ મહર્ષિજનસેવિતાયૈ ।

ૐ  કૈટભારિપ્રિયાયૈ ।

ૐ  કીર્ત્યૈ ।

ૐ કીર્તિતાયૈ ।

ૐ કૈતવોજ્ઝિતાયૈ ।

ૐ કૌમુદ્યૈ ।

ૐ શીતલમનસે ।

ૐ કૌસલ્યાસુતભામિન્યૈ ।

ૐ  કાસારનાભ્યૈ ।

ૐ કસ્યૈ નમઃ ॥ ૪૦ ॥

ૐ તસ્યૈ નમઃ ।
 
ૐ યસ્યૈ ।

ૐ એતસ્યૈ ।

ૐ ઇયત્તાવિવર્જિતાયૈ ।

ૐ અન્તિકસ્થાયૈ ।

ૐ અતિદૂરસ્થાયૈ ।

ૐ હૃદયસ્થાયૈ ।

ૐ અમ્બુજસ્થિતાયૈ ।

ૐ મુનિચિત્તસ્થિતાયૈ ।

ૐ મૌનિગમ્યાયૈ ।

ૐ માન્ધાતૃપૂજિતાયૈ ।

ૐ મતિસ્થિરીકર્તૃકાર્યનિત્યનિર્વહણોત્સુકાયૈ । 

ૐ મહીસ્થિતાયૈ ।


ૐ મધ્યસ્થાયૈ ।

ૐ દ્યુસ્થિતાયૈ ।

ૐ અધઃસ્થિતાયૈ ।

ૐ ઊર્ધ્વગાયૈ ।

ૐ  ભૂત્યૈ ।

ૐ વીભૂત્યૈ ।

ૐ સુરભ્યૈ નમઃ ॥ ૬૦ ॥

ૐ સુરસિદ્ધાર્તિહારિણ્યૈ નમઃ ।

ૐ અતિભોગાયૈ ।

ૐ  અતિદાનાયૈ ।

ૐ અતિરૂપાયૈ ।

ૐ અતિકરુણાયૈ ।

ૐ અતિભાસે ।

ૐ વિજ્વરાયૈ ।

ૐ વિયદાભોગાયૈ ।

ૐ વિતન્દ્રાયૈ ।

ૐ વિરહાસહાયૈ ।

ૐ શૂર્પકારાતિજનન્યૈ ।

ૐ શૂન્યદોષાયૈ ।

ૐ શુચિપ્રિયાયૈ ।

ૐ નિઃસ્પૃહાયૈ ।

ૐ સસ્પૃહાયૈ ।

ૐ નીલાસપત્ન્યૈ ।

ૐ નિધિદાયિન્યૈ ।

ૐ કુમ્ભસ્તન્યૈ ।

ૐ કુન્દરદાયૈ ।

ૐ  કુઙ્કુમાલેપિતાયૈ નમઃ ॥ ૮૦ ॥


ૐ કુજાયૈ નમઃ ।

ૐ શાસ્ત્રજ્ઞાયૈ ।

ૐ શાસ્ત્રજનન્યૈ ।

ૐ શાસ્ત્રજ્ઞેયાયૈ ।

ૐ શરીરગાયૈ ।

ૐ સત્યભાસે ।

ૐ સત્યસઙ્કલ્પાયૈ ।

ૐ સત્યકામાયૈ ।

ૐ સરોજિન્યૈ ।

ૐ ચન્દ્રપ્રિયાયૈ ।

ૐ ચન્દ્રગતાયૈ ।

ૐ ચન્દ્રાયૈ ।

ૐ ચન્દ્રસહોદર્યૈ ।

ૐ ઔદર્યૈ ।

ૐ ઔપયિક્યૈ ।

ૐ  પ્રીતાયૈ ।

ૐ ગીતાયૈ ।

ૐ ઓતાયૈ ।

ૐ  ગિરિસ્થિતાયૈ ।

ૐ અનન્વિતાયૈ નમઃ ॥ ૧૦૦ ॥

ૐ અમૂલાયૈ નમઃ ।

ૐ આર્તિધ્વાન્તપુઞ્જરવિપ્રભાયૈ ।

ૐ મઙ્ગલાયૈ ।

ૐ મઙ્ગલપરાયૈ ।

ૐ મૃગ્યાયૈ ।

ૐ મઙ્ગલદેવતાયૈ ।


ૐ કોમલાયૈ ।

ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ ॥ ૧૦૮ ॥

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇