શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઓની આત્મા શાંતિ માટે કયાં મંત્ર જાપ કરવા જોઈએ | Pitru Mantra Jap in gujarati lyrics | Okhaharan

શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઓની આત્મા શાંતિ માટે કયાં મંત્ર જાપ કરવા જોઈએ | Pitru Mantra Jap in gujarati lyrics | Okhaharan 


pitru-mantra-jap-in-gujarati-lyrics
pitru-mantra-jap-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઓની આત્મા શાંતિ માટે કયાં મંત્ર જાપ કરવા જોઈએ


પિતૃ ઓ એટલે જે આપણા પૂવૅજો હોય જે આ પૃથ્વી પર નથી પરંતુ સ્વગૅશ મા છે તેમની શાંતિ માટે આ ભાદરવા શ્રાદ્ધ પક્ષમાં પિંડદાન અને તપણૅ વિધિ કરવામાં આવે છે. અને આ પૂજન સમયે તથા ધરમાં બેસીને એમને જાપ કરવો હોય તો જે મંત્ર જાપ કરવા એ આપણે જાણીએ

ૐ પિતૃભ્યો નમઃ

ૐ કુલદેવતાયૈ નમઃ


ૐ નાગદેવતાયૈ નમઃ


ૐ પિતૃ દેવતાયૈ નમઃ

ૐ પિતૃ ગણાય વિદ્મહે જગત ધારિણી  ધીમહિ તેનો પિતો  પ્રચોદયાત્ 

ૐ દેવતાભ્ય: પિતૃભ્યશ્વ મહાયોગિભ્ય એવ ચ નમઃ સ્વાધાયૈ નિત્યમેવ નમો નમઃ


ૐ સ્વાધાયૈ નમઃ


આ મંત્ર નિત્ય એક જાપ કરવાથી પિતૃ ઓની આત્મા ને શાંતિ મળે છે. 

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

પિતૃ શ્રાદ્ધ સમયે કરવાની "" પિતૃ પ્રાર્થના ગુજરાતી અથૅ સહિત "" | Pitru Prathna Gujarati Lyrics | Okhaharan

પિતૃ શ્રાદ્ધ સમયે કરવાની "" પિતૃ પ્રાર્થના ગુજરાતી અથૅ સહિત "" | Pitru Prathna Gujarati Lyrics |  Okhaharan


Pitru-Prathna-Gujarati-Lyrics



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા લેખ માં આજે આપણે જાણીશુંપિતૃ શ્રાદ્ધ સમયે કરવાની "" પિતૃ પ્રાર્થના ગુજરાતી અથૅ સહિત ""


ૐ પિતૃ દેવાય નમઃ 

શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ, શ્રાદ્ધકર્તાને દીર્ઘાયુષ્ય, સંતાન, ધન, વિદ્યા, સુખ, રાજ્ય, સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરે છે. ભાદરવા સુદ પુનમ આ વષૅ 2024 માં 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુઘી રહેશે  સુધીમાં પૂરા સોળ દિવસોને શ્રાદ્ધ પક્ષ તરીકે ઉજવવામાં આવે છે


પિતૃ કૃપા મેળવવા શ્રાદ્ધમાં શ્રી સ્વધા દેવીનો આ સ્ત્રોત નો પાઠ કરો


શ્રાદ્ધ દિને પિતૃઓને કરવાની પ્રાર્થના

દાતારો નોડભિવર્ધન્તામુ વેદાઃ સંતતિરેવ ચ |

શ્રદ્ધા ચ નો માવ્યગમદ્ બહુ દેયં ચ નોઽસ્વિતિ ॥

 અન્નં ચ નો બહુ ભવેદતિથીન્ ચ લભેસિંહ | 

યાચિતરશ્ર્ચ નઃ સન્તુ માસ્મ યાચિસ્મ કંચન | 


ગુજરાતી અથૅ થાય છે

હે પિતૃદેવ ! અમારામાં દાતાઓ વધો.

હે પિતૃદેવ ! વેદાધ્યયન વૃદ્ધિ પામો.

 હે પિતૃદેવ ! સંતતિ વિસ્તાર પામો.

હે પિતૃદેવ ! અમારામાંથી શ્રદ્ધા ન જ જાઓ.

 હે પિતૃદેવ !  સુપાત્રને આપવા માટે અમારી પાસે ધન ધાન્ય-અન્ન અખૂટ રહો.



હે પિતૃદેવ ! અમને અતિથિઓ મળો.

 હે પિતૃદેવ ! અમને યાચનારાઓ પ્રાપ્ત થતા રહો, પરંતુ અમે કોઈને ય ન જ યાચીએ ! તેવી અમારા પર કૃપા વરસાવો.


શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 18 સપ્ટેમ્બર, 2024

પિતૃશ્રાદ્ધ કરવા ના વ્રત વિઘિ નિયમો | પૂર્વજોને પાણી કોણ અર્પણ કરી શકે છે? | શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન શું ના કરવું | Shradh Paksha 2024 Su na Karvu? | Okhaharan

પિતૃશ્રાદ્ધ કરવા ના વ્રત વિઘિ નિયમો | પૂર્વજોને પાણી કોણ અર્પણ કરી શકે છે? | શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન શું ના કરવું | Shradh Paksha 2024 Su na Karvu? | Okhaharan

shradh-paksha-2024-su-na-karvu
shradh-paksha-2024-su-na-karvu

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું પિતૃશ્રાદ્ધ કરવા ના વ્રત વિઘિ નિયમો ખાસ શું ઘ્યાન રાખવું ? , ઘરે રહીને પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું પુજન કેવી રીતે કરવું? ,પૂર્વજોને પાણી કોણ અર્પણ કરી શકે છે? શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન રાખવાની સાવચેતી.


પિતૃશ્રાદ્ધ કરવા ના વ્રત વિઘિ નિયમો ખાસ શું ઘ્યાન રાખવું ? 

ભાદરવા વદ ફક્ષમાં આવતા પિતૃપક્ષના 15 દિવસોનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ છે. પિતૃ એટલે જે પોતાના પરિવાર જનો જે ગુજરી ગયા હોય એને પૂર્વજો કહે અને તેમને પિતૃ કહેવામાં આવે છે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પછી પુનર્જન્મ પામતો નથી, ત્યારે તે બીજી યોનીમાં જન્મ લે છે. ત્યારબાદ, પરિવારના સભ્યો પૂર્વજોના આશીર્વાદ મેળવવા પિતૃ પક્ષમાં પૂર્વજો પૂજા કરે છે.  આ પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો પૃથ્વી પર આવે છે અને પોતાના પરિવાર ના સભ્યો ને આશીર્વાદ આપીને તેમની સમસ્યાઓનું સમાધાન કરે છે. 
ભાદરવા ના 15 દિવસો પિતૃ પક્ષ દરમિયાન, આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને સ્મરણ કરીને દાન ધર્મનું પાલન કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે  જો પૂર્વજો આપણી પર ગુસ્સે થઈ જાય તો ઘરની તથા જીવનની પ્રગતિમાં અવરોધો આવે છે. તે માટે શ્રાદ્ધની વિધિ આ પંદર દિવસના ખાસ સમયગાળામાં કરવામાં આવે છે અને તે આ વષૅ 2024 માં 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુઘી રહેશે. શ્રાદ્ધ પક્ષને પિતૃપક્ષ તથા મહાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. 

ઘરે રહીને પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું પુજન કેવી રીતે કરવું? 

શ્રાદ્ધ તિથિ ના દિવસે એક લોટમાં પાણી ભરીને બપોરે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પાણીની અંદર કાળા તલને પાણીમાં ભેળવીને કુશ (એક વનસ્પતિ) હાથમાં રાખવામાં આવે છે.અને પિતૃઓને યાદ કરીને જળ અપણૅ કરવું આ પૂર્વજના તિથિના દિવસે અન્ન અને વસ્ત્રોનું દાન અને આ દિવસે ગરીબ વ્યક્તિને ભોજન પણ કરાવવાથી પિતૃઓનું પુજન થયું માનવામાં આવે છે. આ પછી પિતૃપક્ષનું કાર્ય સમાપ્ત થાય છે



પૂર્વજોને પાણી કોણ અર્પણ કરી શકે છે? 

ઘરના સભ્ય અથવા તેની ગેરહાજરીમાં પરિવારનો કોઈપણ પુરુષ સદસ્ય તર્પણ કરી શકે છે. એમાં પૌત્રને પણ તર્પણ અને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે. તેમજ હાલમાં મહિલાઓ તર્પણ અને શ્રાદ્ધ પણ કરી શકે છે. પરંતું કેટલાક નિયમો નું ઘ્યાન રાખવું અને પૂર્વજોની પુજન સાવચેતી થી કરવું.  

શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન રાખવાની સાવચેતીઃ 
1. આ સમયગાળા દરમિયાન બંને વેળામાં સ્નાન કરીને પૂર્વજોનો મંત્ર જાપ કરવો જોઈએ 
2. બપોરની વેળામાં પિતૃઓને તર્પણ અર્પણ કરવું અને આ વેળામાં તર્પણનું પણ વિશેષ મહત્વ છે. 
3. તર્પણમાં કુશ અને કાળા તલનું વિશેષ મહત્વ છે. કુશ અને કાળા તલ વડે તર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે. 
4. જે કોઈ પિતૃ પક્ષનું પુજન અનુષ્ઠાન પાલન કરે છે તેણે આ સમયગાળા દરમિયાન સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ. માંસાહાર ના લેવો જોઈએ.


5. પિતૃઓને હળવી સુગંધવાળા સફેદ ફૂલ અર્પણ કરી શકાય છે.
6. આ સિવાય દક્ષિણ દિશામાં મુખ રાખીને પિતૃઓને તર્પણ અને પિંડ દાન અર્પણ કરો. 
7. પિતૃ પક્ષ દરમિયાન દરરોજ ગીતાના અઘ્યાય પઠન કે શ્રવણ કરવું.
8. પિતૃ પક્ષ દરમિયાન પિતૃ ના કાયૅ કોઈની પાસે થી ઉછીના કે લોન લઈને અથવા કોઈના દબાણમાં આવીને શ્રાદ્ધ ન કરવું જોઈએ.

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

વર્ષ 2024 શ્રાદ્ધની સંપૂર્ણ યાદી | shradh 2024 start date and time gujarati Calender | Okhaharan

વર્ષ 2024 શ્રાદ્ધની સંપૂર્ણ યાદી | shradh 2024 start date and time gujarati Calender | Okhaharan 


shradh-paksha-2024-start-date-and-time-gujarati-calender
shradh-paksha-2024-start-date-and-time-gujarati-calender


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું
 વર્ષ 2024 શ્રાદ્ધની સંપૂર્ણ યાદી 

shradh 2024 start date and time gujarati


ભાદરવા માસના વદ પક્ષ ને પિતૃ પક્ષ અથવા પિતૃ દિવસો કહેવામાં આવે છે .આ દિવસોમાં પિતૃ સંબઘીત  દરેક કાયૅ કરવામાં આવે છે. કોઈ પણ શુભ કાયૅ કરવામાં આવતુ નથી.

વર્ષ 2024 માં શ્રાદ્ધ ક્યારે શરૂ થશે અને શ્રાદ્ધનું સંપૂર્ણ કેલેન્ડર 

shradh 2024 start date and time gujarati

17 સપ્ટેમ્બર 2024 મંગળવાર, - પૂર્ણિમા શ્રાદ્ધ
18 સપ્ટેમ્બર 2024 બુધવાર, - એકમ શ્રાદ્ધ
19 સપ્ટેમ્બર 2024 ગુરૂવાર, - દ્વિતિયા શ્રાદ્ધ
20 સપ્ટેમ્બર 2024 શુક્રવાર, - તૃતીયા શ્રાદ્ધ
21 સપ્ટેમ્બર 2024 શનિવાર, - ચતુર્થી શ્રાદ્ધ
22 સપ્ટેમ્બર 2024 રવિવાર, - પંચમી શ્રાદ્ધ
23 સપ્ટેમ્બર 2024 સોમવાર, - ષષ્ઠી  શ્રાદ્ધ
24 સપ્ટેમ્બર 2024 મંગળવાર, - સપ્તમી  શ્રાદ્ધ



25 સપ્ટેમ્બર 2024 બુધવાર, - અષ્ટમી  શ્રાદ્ધ
26 સપ્ટેમ્બર 2024 ગુરૂવાર, - નવમી  શ્રાદ્ધ
27 સપ્ટેમ્બર 2024 શુક્રવાર, - દશમી શ્રાદ્ધ
28 સપ્ટેમ્બર 2024 શનિવાર, - એકાદશી શ્રાદ્ધ
29 સપ્ટેમ્બર 2024 રવિવાર, - દ્વાદશી  શ્રાદ્ધ
30 સપ્ટેમ્બર 2024 સોમવાર, - ત્રયોદશી શ્રાદ્ધ
1 ઓક્ટોબર 2024 મંગળવાર, - ચતુર્દશી શ્રાદ્ધ
2 ઓક્ટોબર 2024 બુધવાર, - સર્વ પિતૃ અમાવસ્યા

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 10 સપ્ટેમ્બર, 2024

રાધાષ્ટમી ના દિવસે શ્રી રાધાજીની આ સ્તુતિ જેના પઠન માત્રથી જીવનમાં અપાર સુખ શાંતિ ધન પ્રાપ્તિ થાય | Radha Stuti Gujarati Lyrics | #Okhaharan

રાધાષ્ટમી ના દિવસે શ્રી રાધાજીની આ સ્તુતિ  જેના પઠન માત્રથી જીવનમાં અપાર સુખ શાંતિ ધન પ્રાપ્તિ થાય | Radha Stuti Gujarati Lyrics |  Okhaharan 

Radha-stuti-Gujarati-Lyrics
Radha-stuti-Gujarati-Lyrics


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા લેખ માં આજે આપણે જાણીશું રાધાષ્ટમી ના દિવસે સૂતા પહેલા રાઘારાણીની આ સ્તુતિ કરવાથી જીવનમાં અપાર સુખ ઘન વૈભવ ની પ્રાપ્તિ થાય છે તો ચાલા પાઠ કરીયે.


 ૐ શ્રી રાધે કૃષ્ણ નમઃ 

શ્રી રાઘા સ્તુતિ

ગોલોકનાથસ્ત્વમતીવલીલો લીલાપતીયં નિજલોકલીલા I

 વૈકુણ્ઠનાથોસિ યદા ત્વમેવ લક્ષ્મીસ્તદેવં વૃષભાનુજા હિ ||

 ત્વં બ્રહ્મ ચેયં પ્રકૃતિસ્તટસ્થા કાલો યદેમાં ચ વિદુઃ પ્રધાનમ્ ।


મહાન્યદા ત્યં જગદકુરોસિ રાધા હૃદયં સગુણા ચ માયા ||

 શ્યામં ચ ગૌર વિદિત દ્વિધા મહસ્તવૈવ સાક્ષાત્ પુરુષોત્તમોત્તમમ્

ગોલોકધામાધિપતિ પરેશં પરાત્પરં ત્વા શરણું વ્રજામ્યહમ્ |


બોલીયે શ્રી રાઘા રાણીની જય 

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇