શુક્રવાર, 28 માર્ચ, 2025

ફાગણ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | અમાસ ના દિવસે શું કરવું ? શું ના કરવું? | Falgun Amavasya Gujarati | Okhaharan

ફાગણ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | અમાસ ના દિવસે શું કરવું ? શું ના કરવું? | Falgun Amavasya Gujarati | Okhaharan



falgun-amavasya-gujarati
falgun-amavasya-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ફાગણ માસ ની અમાસ ક્યારે છે? ક્યારે પિતૃ તર્પણ કરવું? ક્યારે સ્નાન દાન કરવું? અમાસ ના દિવસે શું કરવું? અમાસ ના દિવસે શું ના કરવું? 



તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય. અમાસ તિથિ પિતૃઓને આપણૅ છે. આ દિવસે લક્ષ્મીનારાયણ દેવ , શિવ પાવૅતી તથા હનુમાનજીના ની પણ પૂજા કરવા માં આવે છે.અમાસ તિથિ ના દિવસે પિતૃઓ વાયુવેગે તપણૅ આરોગવા આવે છે. આ દિવસે પિતૃઓ માટે જાપ ,તપ,  વ્રત , સ્નાન, અને દાન કરવાથી સુખ સમૃદ્ધિ  વધે છે.

આ વષૅ ફાગણ માસની અમાસ તિથિ ની માહિતી

અમાસ તિથિ ની શરૂઆત 28 માચૅ 2025 સાંજે 7:54 મિનિટ

અમાસ તિથિ ની સમાપ્તિ 29 માચૅ 2025 સાંજે 4:26 મિનિટ

પિતૃ તપણૅ સ્નાન મહિમા માટે 29 માચૅ 2025

અમાસ ના દિવસે શું કરવું?
અમાસ ના દિવસે સવારે તાંબાના લોટામાં જળની સાથે લાલ ચંદન અને લાલ ફુલ વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો.

અમાસ ના પિતૃઓની શાંતિ માટે ગરીબ કે જરૂરિયાત મંદ લોકો ને દાન અથવા જમાડો.

અમાસ ના દિવસે સવારે અને સાંજે પીપળા ના વૃક્ષ ને જળ ચડાવો અને દિવો પ્રગટાવો.

અમાસ દિવસે સ્નાન દાન સાથે પિતૃઓના દેવતા ભગવાન વિષ્ણુ ની પૂજા કરો તથા શ્રીમદ ભાગવત ગીતા ના પાઠ કરો અને ૐ નમો ભગવતે વાસુદેવાય જાપ કરો.


સંધ્યા સમયે ધરમાં ગાયના ગોબર તથા ગુગળ ધી ઉમેરી ધુપ કરો.

અમાસ ના દિવસે શું ના કરવું?

અમાસ તિથિ ના દિવસે તમો વ્રત ના કરો તો કંઈ પણ નશીલા પદાર્થો નું કોઈ વસ્તુ નશો ના કરો.

અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.

અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.  

અમાસ ના દિવસે ધરમાં કે બહાર કોધ ના કરવો

અમાસ ના દિવસે મસ મંદિર નું સેવન ના કરવું


અમાસ ના દિવસે બીજા નું અન્ન ના ખાવ.

મિત્રો આ અમાસ તિથિ માહિતી, પુજન સમય તથા આ દિવસે શું કરવું ? શું ના કરવું? તેની માહિતી 

 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો